ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તકોની યાદી બનાવવી મુશ્કેલ છે. પણ એક નજરે થોડાં પુસ્તકો આવી રીતે પસંદ કરી શકાય.
પુસ્તકનાં નામ પછી તેના કર્તા/લેખકનું નામ છે:
- સરસ્વતીચંદ્ર : ગોવર્ધન રામ ત્રિપાઠી
- સૌરાષ્ટ્રની રસધાર : ઝવેરચંદ મેઘાણી
- ઝેર તો પીધાં છે જાણી જાણી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
- માનવીની ભવાઈ : પન્નાલાલ પટેલ
- ખેતરને ખોળે : પીતાંબર પટેલ
- તણખા મંડળ : ધૂમકેતુ
- મારી આત્મકથા : મહાત્મા ગાંધીજી
- ગુજરાતનો નાથ : કનૈયાલાલ મુનશી
- ગ્રામ્યલક્ષ્મી : રમણલાલ વસંતલાલ દેસાઈ
- ભદ્રંભદ્ર : રમણલાલ નીલકંઠ
- સોરઠી બહારવટિયા: ઝવેરચંદ મેઘાણી
- મળેલા જીવ : પન્નાલાલ પટેલ
વાચકો આ એક તદ્દન નાની યાદી છે. બીજાં પુસ્તકોની મોટી યાદી પછીથી . . .
આપે જણાવેલ તમમ પુસ્તકો મારા ઘરાના પુસ્તકાલયમાં વસાવેલા છે અને મારા શાળા જીવન દરમિયાન વાંચેલા છે. કરા અર્થમાં સુંદર અને નામી પુસ્તકો છે.
LikeLiked by 1 person